સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસના કેટલાક સદસ્યોએ પેરિસમાં સીન નદી પર આયોજિત ધાર્મિક ઝાંખી પહેલાં ઍફિલ ટાવર સામે એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.